સમૃદ્ધિના-રસ્તા-તળે-કચડાઇ-ગયેલા-ચિરાડપાડાના-લોક

Thane, Maharashtra

Sep 25, 2019

સમૃદ્ધિના રસ્તા તળે કચડાઇ ગયેલા ચિરાડપાડાના લોક

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ ધોરીમાર્ગનો એક માર્ગસેતુ જ્યારે તેમના નેસમાંથી પસાર થશે ત્યારે થાણે જિલ્લાના ચિરાડપાડા ગામની બહાર દાયકાઓથી રહેતા ચાર કાટકારી આદિવાસી પરિવારો થોડાજ સમયમાં કદાચ તેમના ઝૂંપડા અને જીવિકા ખોઈ દેશે

Author

Jyoti

Translator

Dhara Joshi

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Dhara Joshi

અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.