વાઈઝેગના-કુંભારો-માટીની-મૂર્તિઓ-દેવામાં-વિસર્જન

Visakhapatnam, Andhra Pradesh

Sep 08, 2020

વાઈઝેગના કુંભારો: માટીની મૂર્તિઓ, દેવામાં વિસર્જન

આંધ્રપ્રદેશના આ શહેરના કારીગરો સામાન્ય રીતે - આજથી ગણેશ ચતુર્થીથી શરુ થતી - તહેવારની સિઝનમાં સૌથી વધુ કમાણી કરે છે. પરંતુ આ વર્ષે ગણેશ મૂર્તિઓ અને અન્ય ઉત્પાદનો માટે તેમને એક પણ મોટી વરદી મળી નથી

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ વિશાખાપટ્ટનમસ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ચેન્નઈની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.