538-કિલોમીટરની-મુસાફરીએ-કોરોના-શરણાર્થીઓ

Bilaspur, Chhattisgarh

Apr 06, 2020

538 કિલોમીટરની મુસાફરીએ કોરોના શરણાર્થીઓ

કેટલાક પત્રકારો ગ્રામીણ છત્તીસગઢમાં ગંભીર સંકટમાં અસહાય સ્થિતિમાં સ્થળાંતર કરી રહેલા લોકો અંગેના સમાચાર આવરી લેવા પ્રયાસ કરી રહ્યા છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.