જો-અમે-કામ-નહીં-કરીએ-તો-ખેતી-કોણ-કરશે

Dhamtari, Chhattisgarh

Oct 09, 2022

જો અમે કામ નહીં કરીએ, તો ખેતી કોણ કરશે?

ખરીફ પાકની મોસમ છે અને ડાંગરની રોપણી કરવાની શરુઆત થઈ ગઈ છે, આ કારણે છત્તીસગઢના ધમતરીના ખેતરોમાં મજૂરો પરત ફરી ગયા છે. તેઓ કોવિડ-૧૯ની સાવધાનીઓ વિષે જાણે છે, પરંતુ કહે છે કે કામ કર્યા વગર એમનો ગુજારો શક્ય નથી

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.